ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલ ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી.

દેશના કરોડો નાગરિકોને ઉચ્ચ પ્રકારની મોંઘી સારવાર વિનામુલ્યે પુરી પાડવા માટે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જાહેર કરાઈ છે. જેનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ઝારખંડના રાંચીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના 44 લાખથી વધુ પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવાર પુરી પડાશે. નાના મોટા રોગોમાં વાર્ષિક રૂ.5 લાખની મર્યાદામાં આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને સારવાર પુરી પાડવામાં આવશે.
September 23, 2018
છત્રાલ હાઈવે રોડ પર એપોલોઝેનિથ ઉત્પાદન સુવિધા તથા એપોલો ઇન્ફ્રાટેકની 10મી વર્ષગાંઠના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં.
September 25, 2018